ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જંગી જીત બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ મહિનામાં બે વાર તેમના ગૃહ રાજ્યની મુલાકાત લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડા પ્રધાનની બંને મુલાકાતો 10 માર્ચ પહેલા થશે.…
અમૃતની પ્રાપ્તિ અર્થે દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું. તેમાંથી અનેકવિધ રત્નોની પ્રાપ્તિ થઈ. સાથે જ કામધેનુનું પણ પ્રાગટ્ય થયું.…
આદ્યશક્તિની આરાધના માટે વર્ષમાં ૪ નવરાત્રી પૈકી આસો માસની નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે. જેમાં ગરબાનો ઉપયોગ થાય છે. ત્યારે…
નવલી નવરાતની શરૂઆત થઇ ચુકી છે. પોળ હોય કે સોસાયટી કે પાર્ટીપ્લોટ ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમવા નીકળી પડે છે.…
નવરાત્રીના પાવન અવસરે ઘર ઘરમાં મા દુર્ગાની પૂજા અચર્ના કરવામાં આવે છે. અને આ સમયે અનેક લોકો ઘરે માતાજીના ઘટસ્થાપના…
શક્તિ આરાધનાના પર્વ નવરાત્રિમાં બીજા દિવસે મા બ્રહ્મચારિણી માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં…
નવરાત્રિમાં ભક્તો પૂરા નવ દિવસ સુધી દેવી દુર્ગાના નવ રૂપોની પૂજા અર્ચના કરે છે. લોકો આ દરમિયાન વ્રત પણ રાખે…
નવરાત્રિ ઉપાસના અને આરાધનાનુ પર્વ છે. આ દિવસો દરમિયાન ભક્તો માતાના આરાધનામાં લીન થઈ જાય છે. નવરાત્રિ પર્વ પર જો…
આસો મહિનાનાં શુક્લ પક્ષની પ્રતિપદાથી 9 દિવસ સુધી નવરાત્રિ શરૂ થવા જઇ રહી છે. આ વર્ષે 26 સ્પટેમ્બરથી શારદીય નવરાત્રિ…
નવરાત્રી વિના હિન્દુ તહેવાર અધૂરો છે. જો કે તે ઉત્તર ભારતના મોટાભાગના સ્થળોએ ઉજવવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં તે અલગ…
Sign in to your account