હેલ્થ

By Gujju Media

Makhana: મખાના એ ગુણોનો ભંડાર અને પોષક તત્વોથી ભરપૂર, તેને રોજ ખાવાથી ઘણી સમસ્યાઓ થશે. Makhana: ડ્રાય ફ્રૂટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આને ખાવાથી ઘણી સમસ્યાઓથી રાહત મળે…

- Advertisement -
- Advertisement -
- Advertisement -

હેલ્થ News

મોડી સાંજે ગુજરાતમાં ત્રણ કોરોનાના કેસ નોંધાયા… રાજકોટમાં ત્રણ કેસ પોઝિટિવ આવતા રાજ્યમાં કેસની સંખ્યા 47 થઈ

ગુજરાતમાં કોરોનાના કારણે મોતનો આંકડો ત્રણ પર પહોંચ્યો છે. ત્યારે શુક્રવારે રાજ્યમાં વધુ ત્રણ કેસ પોઝિટિવ નોંધાતા રાજ્યમાં કોરોનાના કુલ…

By Chintan Mistry 1 Min Read

કોરોનાનો કહેર : બ્રિટનના પીએમ બોરિસ જોનસનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ..

બ્રિટનમાં હવે કોરોના તબાહી મચાવી રહ્યો છે. પ્રિન્સ ચાર્લ્સ બાદ હવે પીએમ બોરિસ જોનસનનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે. કોરોના…

By Nandini Mistry 2 Min Read

કોરોનાવાયરસના કહેર વચ્ચે ભારત માટે સારા સમાચાર,એક રીસર્ચમાં જાણવા મળી આ મોટી વાત

દુનિયા આખી અત્યારે કોરોના નામની માહામારીનો સામનો કરી રહી છે.અમેરિકા,ચીન, ઇટાલી પછી ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો…

By Palak Thakkar 3 Min Read

કોરોનાથી બચવા સેનિટાઈઝર ના હોય તો ચિંતા કરવાની કોઇ જરૂર નથી, તમારા ઘરમાં રહેલી આ વસ્તુ છે સેનિટાઈઝર કરતા પણ વધારે ઉત્તમ

અત્યારે દેશ અને દુનિયામાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે, કોરોના વાયરસથી બચવા માટે હાઇજીનની ખાસ કાળજી લેવી જરૂરી છે.…

By Palak Thakkar 2 Min Read

કોરોના જેવા ખૂંખાર વાયરસ સામે લડવા આજે જ બનાવો આ એનર્જી ડ્રિંક, લોકડાઉનના સમયમાં આ ડ્રિંકની સામગ્રી તમને સરળતાથી મળી રહેશે

અત્યારે જ્યાં સમગ્ર દુનિયામાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે ત્યારે પોતાની ઈમ્યૂનિટી પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. સ્વસ્થ રહેવા…

By Palak Thakkar 1 Min Read

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી મોટી જાહેરાત, ગરીબોને 21 દિવસ આપવામાં આવશે મફત અનાજ

કોરોનાના કહેર વચ્ચે સમગ્ર દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આવામાં ગરીબોની હાલત કફોડી બની છે. રોજ કમાવીને…

By Palak Thakkar 2 Min Read

જાણો કોરોના વાયરસનો મુશ્કેલ ટેસ્ટ કેવી રીતે થાય છે…

દુનિયામાં કોરોનાનો કહેર ઝડપથી વધી રહ્યો છે. કોરોના વાયરસના કારણે લોકોના મનમાં અનેક શંકા કુશંકાઓ છે. કોરોના વાયરસનો ટેસ્ટ કેવી…

By Nandini Mistry 4 Min Read

પ્રધાનમંત્રી મોદીએ કરી મોટી જાહેરાત, 21 દિવસ સુધી સંપૂર્ણ દેશમાં લૉકડાઉન

દેશમાં સતત વધી રહેલ કોરોના વાયરસના કેસ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવાર સાંજે ફરી એક વખત દેશને સંબોધિત કરી રહ્યા…

By Palak Thakkar 2 Min Read

કોરાનાના પ્રકોપથી બચવા આજે બનાવો આ આયુર્વેદિક ઉકાળો, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ છે ખૂબ જ ઉપયોગી

કોરાનાના કેસમાં ધીમે-ધીમે વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે કેટલાક એવા ઘરગથ્થુ ઉપાય છે. જેનાથી તમે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારી…

By Palak Thakkar 1 Min Read
- Advertisement -