ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની મિલકતોની હરાજીની પ્રક્રિયામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. મુંબઈની એક ખાસ કોર્ટે ચોક્સીની 2,565 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ વેચવાની મંજૂરી આપી છે. આ મિલકતોના વેચાણમાંથી મળેલી રકમ અસરગ્રસ્ત…
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન થયું છે. 84 વર્ષીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને થોડા દિવસો પહેલા તેમનો કોરોના રીપોર્ટ…
કોરોના વાયરસ વચ્ચે કેન્દ્ર સરકારે બુધવારે જયપુર, તિરુવનંતપુરમ અને ગુવાહાટી એરપોર્ટનું રિડેવલપમેન્ટ અદાણી એન્ટરપ્રાઇસને સોંપ્યું છે. અમદાવાદ, લખનૌ અને મેંગ્લોર…
કેપ્ટન કુલના નામથી જાણીતા એમએસ ધોની એ 15 ઓગસ્ટના રોજ નિવૃત્તિની જાહેરાત કરી હતી. જેના લીધે તેના કરોડો પ્રશંસકોને આંચકો…
સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા પછી બોલિવુડની સાથે સાથે રાજકારણમાં પણ ખડભડાટ મચી ગયો છે,સુશાંતસિંહ આત્મહત્યા કેસની તપાસના મામલે શરદ પવારે નિવેદન…
કોરોના કહેર વચ્ચે ખેડૂતો માટે મોટા સમાચાર આવી રહ્યા છે,ધરતીનો તાત એટલે ખેડૂત, આપણે સૌ જાણીએ છીએ કે જો ખેડૂત…
દેશમાં દિવસે દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને આજે કેબિનેટની બેઠક મળશે. આ બેઠકની અધ્યક્ષતા ખુદ PM…
દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, વાયરસ દિવસેને દિવસે વધુમાં વધુ લોકોનો જીવ લઇ રહ્યો છે ત્યારે…
પીએમ કેયર્સ ફંડમાં જમા કરાયેલ નાણાં નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ NDRFમાં ટ્રાન્સફર કરી શકાતા નથી. સુપ્રીમ કોર્ટે આ સંદર્ભે દાખલ…
કોરોના વાયરસની મહામારી દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે બિહારમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના…
Sign in to your account