વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના હેરિટેજ બ્રિજ-એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે રૂપિયા ૩૨.૪૦ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાયઓવર બ્રિજ ઘટકમાંથી રકમ ફાળવાશે ૧૩૨ વર્ષ પહેલાં નિર્માણ…
કોંગ્રેસના કોર્પોરેશનના પૂર્વ વિપક્ષના નેતા અને બહેરામપુરાના વર્તમાન કોર્પોરેટ બદરુદ્દીન શેખનું કોરોના વાયરસને કારણે નિધન થયું છે. નોંધનીય છે કે…
કોરોનાએ સમગ્ર અમદાવાદને બાનમાં લીધું છે. માત્ર 35 દિવસમાં 2181 કોરોનાના પોઝિટિવ કેસ અને 104 લોકોના મોતે હાહાકાર મચાવી દીધો…
ગુજરાતમાં કોરોનાનું તાંડવ ચાલુ છે ત્યારે હવે કમોસમી વરસાદે પણ પોતાનું પોત પ્રકાશ્યુ છે. સૌરાષ્ટ્ર પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ…
દેશભરમાં દુકાનોને ખોલવા માટે મંજૂરી મળ્યા બાદ ગુજરાત સરકારે પણ કેન્દ્રના નિર્ણય પર ચર્ચા વિચારણા કર્યા બાદ આ માટેની મંજૂરી…
રાજ્ય સરકાર દ્વારા નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રવિવાર એટલે કે 26…
ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતું જઇ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, હવેથી 24 કલાકમાં એક જ…
કોરોના વાયરસની મહામારીએ વિશ્વઆખામાં કહેર મચાવી રાખ્યો છે. ત્યારે ગુજરાત માટે એક ખરાબ સમાચાર છે. ભારતના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતનો…
રાજ્યમાં કોરોના વાયરસને ભરડો લીધો છે, ત્યારે આ મહામારીને મ્હાત આપવા માટે લૉકડાઉનની જાહેરાત કરવામાં આવતા શાળા-કોલેજો બંધ છે. જો…
ગુજરાતમાં કોરોનાનું સંકટ વધુને વધુ ઘેરુ બની રહ્યું છે. ત્યારે આજે રાજ્યમાં કોરોનાના વધુ 127 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના…
Sign in to your account