ગુજરાત

By Gujju Media

વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના હેરિટેજ બ્રિજ-એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે રૂપિયા ૩૨.૪૦ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાયઓવર બ્રિજ ઘટકમાંથી રકમ ફાળવાશે ૧૩૨ વર્ષ પહેલાં નિર્માણ…

- Advertisement -
- Advertisement -

Popular ગુજરાત News

- Advertisement -

ગુજરાત News

કમિશનર નેહરાનો કોરોના રિપોર્ટ નેગેટિવ,નવો ઓર્ડર આવ્યા પછી ફરશે ડ્યુટી પર પરત

મ્યુનિ. કમિશનર વિજય નેહરાનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમણે ટ્વિટ કરીને અમદાવાદીઓનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે,…

By Palak Thakkar 1 Min Read

ગુજરાતમાં આવી શકે છે પગાર કાપ,આટલા ટકા સુધી ધટી શકે છે પગાર

દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસની મહામારી વચ્ચે તમામ ઉદ્યોગો ભયંકર આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. ક્યારેય ન આવી હોય તેવી…

By Palak Thakkar 2 Min Read

ગુજરાતની સ્થિતિ બેકાબૂ ,અમદાવાદનોકોરોના રિપોર્ટ દિલ્હી PM મોદી સોંપશે

અમદાવાદમાં કોરોનાની બેકાબૂ બનેલી મહામારીને પહોંચી વળવું હવે ગુજરાત સકારના હાથની વાત નથી રહી ત્યારે કેન્દ્રએ આમાં ઝંપલાવ્યુ છે જેને…

By Palak Thakkar 1 Min Read

જાણો કન્ટેનમેન્ટ ઝોનમાં ગુજરાતના ક્યાં ક્યાં વિસ્તાર

ગુજરાતમાં કોરોનાવાયરસનો કહેર વરસી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં રેડ ગ્રીન અને ઓરેન્જ ઝોન નક્કી કરવામાં આવ્યા છે…

By Palak Thakkar 1 Min Read

કોરોનાને લઇને અમદાવાદની સ્થિતિ બની વધુ ગંભીર,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદમાં યોજી ખાસ બેઠક

કોરોના વાયરસે સમગ્ર રાજ્યમાં ભરડો લીધો છે અને અમદાવાદમાં સમગ્ર રાજ્યના સૌથી વધુ કેસ નોંધાયા છે ત્યારે અમદાવાદને આ સંક્રમણના…

By Palak Thakkar 2 Min Read

ગુજરાતમાં કોરોનાના વધતા કેસ વચ્ચે CM રૂપાણીએ માંગી અમિત શાહની મદદ

અમદાવાદની સ્થિતિને લઈને ઉંઘતી સરકાર સફાળી જાગી છે. ગઈકાલે આવેલા 441 કેસ અને 49 મોતને કારણે ગુજરાત સરકારની ઉંઘ હરામ…

By Palak Thakkar 2 Min Read

અમદાવાદમાં કોરોનાના વધતા કહેર વચ્ચે AMCનો મોટો નિર્ણય

અમદાવાદના નવા મ્યુ. કમિશનર મુકેશ કુમારે એક મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં 15મી મે સુધી દૂધ અને દવા સિવાયની તમામ…

By Palak Thakkar 1 Min Read

ગુજરાતમાં કોરોના સંકટમાં લેવાયો મહત્વનો નિર્ણય આ વ્યક્તિને સોંપાઇ કામગીરીના નિરીક્ષણની જવાબદારી

કોરોના સંકટમાં ગુજરાતની સ્થિતિ દિવસે દિવસે કથળતી જોઈને ગુજરાત સરકાર ઍક્શન મોડમાં આવી છે અને ગાંધીનગર ખાતે અધિકારીઓની જવાબદારીમાં મોટો…

By Palak Thakkar 4 Min Read

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 441 પોઝિટિવ કેસ, 49 દર્દીના મોત, મૃત્યુઆંક 368 અને કુલ દર્દી 6,245

અમદાવાદ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 441 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 49 દર્દીના મોત થયા છે જ્યારે 186 દર્દી…

By Gujju Media 7 Min Read
- Advertisement -