વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના હેરિટેજ બ્રિજ-એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે રૂપિયા ૩૨.૪૦ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાયઓવર બ્રિજ ઘટકમાંથી રકમ ફાળવાશે ૧૩૨ વર્ષ પહેલાં નિર્માણ…
મ્યુનિ. કમિશનર વિજય નેહરાનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમણે ટ્વિટ કરીને અમદાવાદીઓનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે,…
દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસની મહામારી વચ્ચે તમામ ઉદ્યોગો ભયંકર આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. ક્યારેય ન આવી હોય તેવી…
અમદાવાદમાં કોરોનાની બેકાબૂ બનેલી મહામારીને પહોંચી વળવું હવે ગુજરાત સકારના હાથની વાત નથી રહી ત્યારે કેન્દ્રએ આમાં ઝંપલાવ્યુ છે જેને…
ગુજરાતમાં કોરોનાવાયરસનો કહેર વરસી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં રેડ ગ્રીન અને ઓરેન્જ ઝોન નક્કી કરવામાં આવ્યા છે…
કોરોના વાયરસે સમગ્ર રાજ્યમાં ભરડો લીધો છે અને અમદાવાદમાં સમગ્ર રાજ્યના સૌથી વધુ કેસ નોંધાયા છે ત્યારે અમદાવાદને આ સંક્રમણના…
અમદાવાદની સ્થિતિને લઈને ઉંઘતી સરકાર સફાળી જાગી છે. ગઈકાલે આવેલા 441 કેસ અને 49 મોતને કારણે ગુજરાત સરકારની ઉંઘ હરામ…
અમદાવાદના નવા મ્યુ. કમિશનર મુકેશ કુમારે એક મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં 15મી મે સુધી દૂધ અને દવા સિવાયની તમામ…
કોરોના સંકટમાં ગુજરાતની સ્થિતિ દિવસે દિવસે કથળતી જોઈને ગુજરાત સરકાર ઍક્શન મોડમાં આવી છે અને ગાંધીનગર ખાતે અધિકારીઓની જવાબદારીમાં મોટો…
અમદાવાદ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 441 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 49 દર્દીના મોત થયા છે જ્યારે 186 દર્દી…
Sign in to your account