ગુજરાત

By Gujju Media

વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના હેરિટેજ બ્રિજ-એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે રૂપિયા ૩૨.૪૦ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાયઓવર બ્રિજ ઘટકમાંથી રકમ ફાળવાશે ૧૩૨ વર્ષ પહેલાં નિર્માણ…

- Advertisement -
- Advertisement -

Popular ગુજરાત News

- Advertisement -

ગુજરાત News

15 મેથી અમદાવાદમાં આ પાંચ જગ્યાએ શાકભાજીના હોલસેલ બજાર થશે શરૂ, માત્ર રિટેલ વેપારીઓ જ ખરીદી કરી શકશે

દેશમાં કોરોનાની સ્થિત દિવસે દિવસે વિસરતી જઇ રહી છે,ત્યારે અમદાવાદમાં કોરોનાની સ્થિત વધુ ખરાબ થતી જાય છે,ત્યારે હવે અમદાવાદમાં કોરોનાને…

By Palak Thakkar 2 Min Read

ગુજરાતમાં આર્થિક સ્થિતિની સમીક્ષા કરવા બનાવવામાં આવી કમિટિ,ગુજરાત સરકારે ઘડ્યો ખાસ પ્લાન

ગુજરાતના CMO અગ્ર સચિવ અશ્વિનિ કુમારે આજે ડિજિટલ પ્રેસના માધ્યમથી જણાવ્યું હતુ કે, કેન્દ્ર સરકારના આર્થિક પેકેજની જાહેરાત બાદ ગુજરાત…

By Palak Thakkar 2 Min Read

લૉકડાઉન 3 બાદ રાજ્યમાં આ જિલ્લોઓમાં ST બસના પૈડાનો ધમધમાટ થશે શરૂ

ગઇકાલે મોદીએ તેમના સંબોધનમાં લોકડાઉન 4 વિશે જણાવતા કહ્યું કે નવા રંગ રૂપ સાથે લોકડાઉન 4 લવવામાં આવશે,ત્યારે તેની વચ્ચે…

By Palak Thakkar 1 Min Read

કોરોના કહેર વચ્ચે હવે રાજ્યમાં આટલી જગ્યાએ પડી શકે છે કમોસમી વરસાદ

કોરોનાના કહેર વચ્ચે હવે વધુ એક મુશ્કેલીનો સામનો કરવા પડશે એ છે ગુજરાતમાં મોસમ પોતાનો મિજાજ બદલી શકે છે. રાજ્યમાં…

By Palak Thakkar 2 Min Read

અમદાવાદમાં લોકડાઉને લેવાયો મોટો નિર્ણય,આ તારીખથી અમુક ચીજવસ્તુઓનું શરતો સાથે કરી શકાશે વેચાણ

આગામી 15 મે સુધી અમદાવાદમાં દૂધ અને દવા સિવાયની તમામ સેવાઓ પર અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રતિબંધ મુક્યો હતો. જો કે, 15…

By Palak Thakkar 1 Min Read

ગુજરાતમાં સતત વધતાં કોરોના સંકટ વચ્ચે આવ્યાં રાહતના સમાચાર

ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક ૮૫૪૨ જ્યારે તેનાથી થયેલા મૃત્યુનો આંક ૫૧૩ થઇ ગયો છે. હાલ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, તામિલનાડુ…

By Palak Thakkar 2 Min Read

લોકડાઉનને લઇને મહત્વના સમાચાર,ચોક્કસ નિયંત્રણો સાથે આ તારીખથી ખૂલી શકે છે લોકાડાઉન

અત્યારે દેશભરમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે,ત્યારે હવે તેને લઇ મોટા સમાચાર આવી રહ્યા છે,મળતી માહિતી પ્રમાણે આગામી…

By Palak Thakkar 2 Min Read

અમદાવાદમાં 250 વર્ષથી યોજાતી જગન્નાથ ભગવાનની રથયાત્રાને લઇ લેવાયો મોટો નિર્ણય

કોરોનાની વૈશ્વિક મહામારી આપણી પરંપરાઓ અને વ્યવસ્થાઓમાં પણ પરિવર્તન કરીને ઝંપશે. અમદાવાદમાં 250 વર્ષથી યોજાતી જગન્નાથ ભગવાનની રથયાત્રાના આયોજનને લઈને…

By Palak Thakkar 2 Min Read

અમદાવાદમાં કોરોનાના કારણે વધુ એક નેતાનું મોત,અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હતા દાખલ

કોરોનાના કાળા કેહરથી નેતાઓ અને આગેવાનો પણ કોરોનાના ચેપથી દૂર નથી રહી શક્યા,અમદાવાદમાં વધુ એક કોંગ્રેસી નેતાનું કોરનાથી મોત થયું…

By Palak Thakkar 1 Min Read
- Advertisement -