ગુજરાત

By Gujju Media

વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના હેરિટેજ બ્રિજ-એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે રૂપિયા ૩૨.૪૦ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાયઓવર બ્રિજ ઘટકમાંથી રકમ ફાળવાશે ૧૩૨ વર્ષ પહેલાં નિર્માણ…

- Advertisement -
- Advertisement -

Popular ગુજરાત News

- Advertisement -

ગુજરાત News

રાજ્યમાં એસટી બસ સેવાને લઈને મોટા સમાચાર,આ દિવસથી શરૂ થશે એસટી બસ સેવા

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીના પ્રકોપ વચ્ચે લોકડાઉન 4.0નો અમલ ગુજરાતમાં આજથી શરૂ કરવામાં આવ્યો છે. ગઇકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ…

By Palak Thakkar 2 Min Read

લોકડાઉન 4.0ની ગાઇડલાઇન કરવામાં જાહેર,જાણો ક્યાં શું રહેશે ચાલુ શું રહેશે બંધ

ભારત સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકારને રેડ ઝોન, ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન બનાવવાની મંજૂરી આપી છે. સરકારને કન્ટેન્મેન્ટ ઝોન…

By Palak Thakkar 2 Min Read

રાજ્યમાં હેર સલૂન, બ્યુટી પાર્લરને લઇ લેવાયો મહત્વનો નિર્ણય

લૉકડાઉન વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં પાનના ગલ્લા શરૂ…

By Palak Thakkar 1 Min Read

લોકડાઉન મુદ્દે મોટા સમાચાર,અમદાવાદમાં અપાઈ શકે આ મોટી છૂટછાટ

મુખ્યમંત્રી CM રૂપાણીએ આજે રાજ્યના મનપા કમિશ્નર સાથે લૉકડાઉનમાં છૂટછાટને લઈને રિવ્યુ મીટિંગ કરી હતી. જેમાં ખાસ કરીને બફર અને…

By Palak Thakkar 3 Min Read

લોકડાઉનમાં ગુજરાત સરકારે લીધો મોટો નિર્યણ,આ ઝોનમાં શરૂ થશે પાનના ગલ્લા

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીના હાહાકાર વચ્ચે લોકડાઉન 4.0 લાગુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઓરેન્જ અને ગ્રીન…

By Palak Thakkar 1 Min Read

કોરોનાના વધતા કહેરને લઇ સ્વાસ્થ્ય મંત્રાલયે કન્ટેનમેન્ટ ઝોન માટે આપી આ ખાસ સૂચના

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કન્ટેનમેન્ટ ઝોનમાં વિશેષ ટીમ ઘરે ઘરે જશે અને કોરોનાના કેસની તપાસ કરશે. કોન્ટેક્ટ ટ્રેસિંગની જાણકારી લેવાશે.…

By Palak Thakkar 2 Min Read

જાણો શું છે લોકડાઉન 4.0ની ગાઇડલાઇન,શું રહશે ચાલુ અને શું રહશે બંધ

લૉકડાઉન 3.0 આજે પૂર્ણ થઇ રહ્યું છે ત્યારે આવતીકાલથી ચોથા તબક્કાનું લૉકડાઉન 4.0 શરૂ થવા જઇ રહ્યું છે. ત્યારે આ…

By Palak Thakkar 4 Min Read

રાજ્યમાં કોરોનાના વધતા કહેર વચ્ચે અમદાવાદથી મોટા સમાચાર, નાયબ મામલતદારનું મોત, 11 કર્મચારી કોરોનાગ્રસ્ત

અમદાવાદની કલેકટર કચેરીના 11 કર્મચારીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાના કારણે નાયબ મામલતદાર દિનેશ રાવલનું મૃત્યુ થયુ છે. મહેકમ…

By Palak Thakkar 1 Min Read

કોરોના સામે લડવા આત્મનિર્ભર ગુજરાત માટે રાજ્ય સરકારની જાહેરાત

ગુજરાતમાં કોરોના દર્દીનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. ગુજરાત સહિત દેશમાં કોરોનાના સંક્રમણના કેસોને જોતા લોકડાઉનને વધુ એક વખત…

By Palak Thakkar 1 Min Read
- Advertisement -