વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના હેરિટેજ બ્રિજ-એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે રૂપિયા ૩૨.૪૦ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાયઓવર બ્રિજ ઘટકમાંથી રકમ ફાળવાશે ૧૩૨ વર્ષ પહેલાં નિર્માણ…
સોમવારથી એટલે કે 8 જુનથી મંદિર, દેરાસર સહિતના ધાર્મિક સ્થળોની સાથે સાથે કેટલાક અન્ય સ્થાનો ખુલ્લા મુકવામાં આવનાર છે. ત્યારે…
ગુજરાતના દરિયા કિનારે 3 જૂને વાવાઝોડું ત્રાટકી શકે છે. વાવાઝોડાને લઈને રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.…
સમગ્ર ગુજરાતમાં આજે અનલોક 1ની શરુઆત થઈ છે. જેમાં રાજ્યના મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા કે જ્યાં કોરોનાના કેસો વધુ છે…
કોરોના વાયરસ સામે લડવા માટે દેશમાં એક વખત ફરીથી લૉકડાઉન લાગૂ કરી દેવામાં આવ્યું છે. લૉકડાઉન 5.0ની ગાઇડલાઇન્ડ સરકારે જાહેર…
કોરોના મહામારીના કારણે કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. હાલ લોકડાઉન 4 ચાલી રહ્યું છે જે હવે સમાપ્ત…
કોરોના મહામારી ના કારણે દેશભરમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા લોકડાઉનના પગલે હાલપૂર્તિ થોડી ફેકટરીઓ ,ઉદ્યોગો કે અન્ય બજારો ચાલુ…
કોરોનાથી બચવા માટે દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું જેની સૌથી મોટી અસર ઉદ્યોગ-ધંધાને પડી છે. જેના કારણે સીધી અસર અર્થતંત્ર…
કોરોના મહામારીને રોકવા માટેની વેક્સિનની શોધ હાલ દુનિયાભરમાં ચાલી રહી છે ત્યારે કોરોના સંકટ વચ્ચે ગુજરાત માટે એક આશાનું કિરણ…
કોરોના મહાસંકટ વચ્ચે ગુજરાત ઝઝુમી રહ્યું છે ત્યાં એક એવા સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતીઓ પર બીજુ સંકટ મંડરાઈ…
Sign in to your account