વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના હેરિટેજ બ્રિજ-એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે રૂપિયા ૩૨.૪૦ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાયઓવર બ્રિજ ઘટકમાંથી રકમ ફાળવાશે ૧૩૨ વર્ષ પહેલાં નિર્માણ…
સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર વધ્યો છે. ત્યારે હવે કોરોનાએ અમદાવાદ બાદ સુરતને બાનમાં લીધું છે. હાલ હીરાનગરી સુરતમાં કોરોનાના કેસનો…
ગુજરાતમાં આગામી 3 દિવસ માટે વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદીની આગાહી કરવામાં આવી છે. 7 જુલાઈથી 9 જુલાઈ સુધી…
શેરડીના ખેડુતોને રાહત આપવા સરકાર ટૂંક સમયમાં ખાંડના એમએસપી એટલે કે લઘુત્તમ વેચાણ ભાવમાં વધારો કરી શકે છે. મીડિયા અહેવાલો…
અમદાવાદ બાદ કોરોનાનું હબ બનેલા સુરતની સ્થિતિ બદથી બદતર બની રહી છે ત્યારે અગ્ર આરોગ્ય સચિવે તો ત્યાં ધામા નાંખ્યા…
આજ રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. તેવામાં અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અમદાવાદમાં ભારે પવન…
સુરતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સતત ત્રીજા દિવસે આરોગ્ય અગ્ર સચિવ સુરતની મુલાકાતે…
ગુજરાતમાં લાગુ કરવામાં આવેલ અનલોક-2માં સૌથી મહત્વના નિર્ણય રાજ્યમાં ST બસ સેવાની સર્વિસને રાબેતા મુજબ કરવાને લઇને લેવામાં આવ્યો. જેમાં…
ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે ફરી ચોમાસું સક્રિય થઇ રહ્યું છે. હાલમાં સર્જાયેલા દબાણના કારણે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા…
રાજ્યસભા ચૂંટણી પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા 8 ધારાસભ્યો પૈકીના 5 ધારાસભ્યોએ કમલમ્ ખાતે વિધિવત્ રીતે કેસરીયો ધારણ કરી લીધો…
Sign in to your account