ધર્મદર્શન

By Gujju Media

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા। દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥ ભુલો પડી ભવરણે ભટકુ ભવાની, સુઝે નહી લગિર કોઈ દિશા જવાની…

- Advertisement -
- Advertisement -
- Advertisement -

ધર્મદર્શન News

ઘરની આ દિશામાં રાખો માતા લક્ષ્મીની મૂર્તિ; રાતોરાત મળશે શુભ સમાચાર

વાસ્તુ જાણકારોનુ માનવુ છે કે મંદિરમાં મૂર્તિઓને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો તેનુ વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. વાસ્તુ શાસ્ત્ર…

By Subham Agrawal 1 Min Read

શ્રાવણ મહિનામાં આ 3 રાશિના જાતકો પર રેહશે શિવજીની કૃપા; જાણો ક્યાં લોકોને થશે ફાયદો

શ્રાવણ મહિનાને હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. આ…

By Subham Agrawal 2 Min Read

આ 4 રાશિની મહિલાઓ પુરુષો માટે હોય છે અત્યંત લકી

દરેક રાશિના લોકોની પોતાની વિશેષતાઓ હોય છે. કેટલીક રાશિના લોકો હિંમતવાન અને નીડર હોય છે, જ્યારે અન્ય બુદ્ધિશાળી અને મહેનતુ…

By Subham Agrawal 2 Min Read

શનિ પોતાની મકર રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ આ ત્રણ રાશિના જાતકો પર પૈસાનો થશે વરસાદ

શનિ દેવ આ સમયે કુંભ રાશિમાં છે અને તેનાથી વિપરીત ચાલ ચાલી રહ્યા છે. 12 જુલાઈના રોજ શનિ વક્રી ગતિમાં…

By Subham Agrawal 2 Min Read

ગરુડ પુરાણમાં દર્શાવેલ આ સંકેત બતાવે છે મૃત્યુ છે નજીક! જાણો શું કહ્યું છે ગરુડ પુરાણમાં

ગરુડ પુરાણમાં મૃત્યુના સંકેતોને લઈને મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, મૃત્યુ પહેલા વ્યક્તિના શરીરમાં…

By Subham Agrawal 2 Min Read

મનુષ્યમાં રહેતા 10 દુર્ગુણોનો નાશ એટલે “દશેરા”; ગંગા દશેરાના દિવસે ગંગા સ્નાનનું છે કઈક આવું મહત્વ

મનુષ્યમાં રહેતા 10 દુર્ગુણોનો નાશ એટલે “દશેરા”; ગંગા દશેરાના દિવસે ગંગા સ્નાનનું છે કઈક આવું મહત્વ  હિંદુ ધર્મમાં ગંગાને માતાનો દરજ્જો…

By Subham Agrawal 2 Min Read

15 જૂને સૂર્યનું ગોચરણ! આ સમય દરમિયાન કોઈપણ કાર્ય કરતાં પહેલા સો વાર વિચારજો; જાણો કઇ રાશીને કેવી અસર થશે

ભારતીય જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોની દિશા અને રાશીની સ્થિતિ વ્યક્તિના જીવન પર ખુબ અસર કરે છે. ત્યારે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર…

By Subham Agrawal 3 Min Read

વૈષ્ણોદેવી દુર્ઘટનામાં ડો. અર્ચનાની માંગણીનું સિંદૂર એક મહિનામાં જ બગડી ગયું, કહ્યું- મેં શું પાપ કર્યું છે.

આખા વિશ્વમાં લોકો વર્ષનો પ્રથમ દિવસ ઉજવી ધૂમધામથી રહ્યા હતા. લોકો માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા ગયા હતા, પણ નવા વર્ષના…

By Aryan Patel 6 Min Read

અમરનાથ ગુફામાં શિવલિંગની પ્રથમ તસવીર સામે આવી

અમરનાથના દર્શન માટે યાત્રા 28 જૂનથી શરૂ થવા જઈ રહી છે. આ દરમિયાન શિવલિંગની પહેલી તસવીર સામે આવી છે. જેમાં…

By Gujju Media 1 Min Read
- Advertisement -