વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા। દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥ ભુલો પડી ભવરણે ભટકુ ભવાની, સુઝે નહી લગિર કોઈ દિશા જવાની…
વાસ્તુ જાણકારોનુ માનવુ છે કે મંદિરમાં મૂર્તિઓને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો તેનુ વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. વાસ્તુ શાસ્ત્ર…
શ્રાવણ મહિનાને હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. આ…
દરેક રાશિના લોકોની પોતાની વિશેષતાઓ હોય છે. કેટલીક રાશિના લોકો હિંમતવાન અને નીડર હોય છે, જ્યારે અન્ય બુદ્ધિશાળી અને મહેનતુ…
શનિ દેવ આ સમયે કુંભ રાશિમાં છે અને તેનાથી વિપરીત ચાલ ચાલી રહ્યા છે. 12 જુલાઈના રોજ શનિ વક્રી ગતિમાં…
ગરુડ પુરાણમાં મૃત્યુના સંકેતોને લઈને મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, મૃત્યુ પહેલા વ્યક્તિના શરીરમાં…
મનુષ્યમાં રહેતા 10 દુર્ગુણોનો નાશ એટલે “દશેરા”; ગંગા દશેરાના દિવસે ગંગા સ્નાનનું છે કઈક આવું મહત્વ હિંદુ ધર્મમાં ગંગાને માતાનો દરજ્જો…
ભારતીય જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોની દિશા અને રાશીની સ્થિતિ વ્યક્તિના જીવન પર ખુબ અસર કરે છે. ત્યારે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર…
આખા વિશ્વમાં લોકો વર્ષનો પ્રથમ દિવસ ઉજવી ધૂમધામથી રહ્યા હતા. લોકો માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા ગયા હતા, પણ નવા વર્ષના…
અમરનાથના દર્શન માટે યાત્રા 28 જૂનથી શરૂ થવા જઈ રહી છે. આ દરમિયાન શિવલિંગની પહેલી તસવીર સામે આવી છે. જેમાં…
Sign in to your account