ધર્મદર્શન

By Gujju Media

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા। દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥ ભુલો પડી ભવરણે ભટકુ ભવાની, સુઝે નહી લગિર કોઈ દિશા જવાની…

- Advertisement -
- Advertisement -
- Advertisement -

ધર્મદર્શન News

આ રાશિના જાતકોને શુક્ર આપી રહ્યો છે સાથ! વિદેશ જવાના બનશે યોગ

દર મહિને અનેક ગ્રહો પોતાની રાશિ બદલી નાખે છે. જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે. અને આ મહિનામાં 5 મોટા…

By Subham Agrawal 2 Min Read

જાણો કઈ ભૂલથી શનીદેવ થાય છે નારાજ? તેમના ક્રોધિત થવાના આ છે લક્ષણો

આજે શનિવારનો દિવસ ન્યાયનાં દેવતા શનિ દેવની પૂજા કરી સાડાસાતી, ઢૈય્યા \ કે પછી શનિ દોષથી રાહત મેળવી શકો છો.…

By Subham Agrawal 2 Min Read

જાણવા જેવુ! જગન્નાથ ભગવાનની યાત્રામાં જોડાતા ત્રણેય રથ અને તેમના નામ પાછળ છે કઈક આવું મહત્વ

રથયાત્રામાં પ્રથમ આગમન નીલ માધવનું થાય છે. જગતના નાથ જે રથમાં સવાર થઇ ભક્તજનોને દર્શન દેવાં નીકળે છે તે રથ…

By Subham Agrawal 2 Min Read

ઘર આંગણે રહેલ કેળના ઝાડને માનવામાં આવે છે ખૂબ જ શુભ, જો કાળજી ન લીધી તો આવે છે અશુભ પરિણામ

હિંદુ ધર્મમાં કેળાના વૃક્ષનું પૂજનીય સ્થાન છે. એવું માનવામાં આવે છે કે કેળાના ઝાડમાં ભગવાન બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુનો વાસ…

By Subham Agrawal 2 Min Read

આ જન્મતારીખ ધરાવતા લોકોની માથે હોય છે માં લક્ષ્મીનો હાથ! જાણો કોણ છે આ નસીબદાર

કહેવાય છેકે, કિસ્મતથી વધારે અને સમયથી પહેલાં કોઈને કંઈ નથી મળતું. ત્યારે આ કહેવતને અનુરૂપ તમે પણ તમારી ડેટ ઓફ…

By Subham Agrawal 2 Min Read

હાથની આ રેખાઓ દર્શાવે છે કે તમારા વિદેશ યોગ છેકે નહીં! જાણો કેમ ચકાસસો

હસ્તરેખાશાસ્ત્રમાં જણાવવામાં આવે છેકે તમારા વિદેશ યોગ ક્યારે બને છે? અને જો બને છે તો કેટલી વખત જશો, જેમાં વિદેશ…

By Subham Agrawal 2 Min Read

આ દિશામાં રાખો કામધેનુનું ફોટો! લક્ષ્મીજીનો ઘરમાં થશે વાસ

પૌરાણિક માન્યતા અનુસાર કામધેનુની ઉત્પત્તિ સમુદ્ર મંથન દરમિયાન થઈ હતી. હિંદુ ધર્મમાં કામધેનુ ગાયનું વિશેષ સ્થાન છે. તેને ઘરમાં લગાવવાથી…

By Subham Agrawal 2 Min Read

તમારા ઘરમાં રહેલ રાધા ક્રુષ્ણની તસવીરને લગાવો આ દિશામાં! થશે અનેક ફાયદાઓ

વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં રાખવામાં આવેલી તમામ વસ્તુઓના શુભ અને અશુભ સ્થાનો જણાવવામાં આવ્યા છે. કારણ કે તેમની સીધી અસર આપણા જીવન…

By Subham Agrawal 2 Min Read

આજે છે યોગીની એકાદશી: આજના દિવસે વ્રત કરવાથી મળશે 88 હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્ય

સ્કંદ પુરાણ પ્રમાણે જેઠ મહિનાના વદ પક્ષની એકાદશીના દિવસે યોગિની એકાદશીનું વ્રત કરવાનું વિધાન છે. આ વર્ષે 24 જૂન, શુક્રવારે…

By Subham Agrawal 1 Min Read
- Advertisement -